વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
- જલન માતરી
Tagged: જલન માતરી RSS
-
admin
-
admin
અમારા દિલમાં વસવા આપને પરવાનગી કેવી?
કદી મંદીર ના દરવાજા ઉપર તાળાં નથી હોતાં.
-જલન માતરી-
નિમેષ
ખુબ સરસ વાંચીને ખુબજ આનંદ થયો….
-
-
admin
વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
- જલન માતરી -
admin
એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે ?
-જલન માતરી

Priti 9:09 am on October 29, 2010 Permalink
khub j sars ane sachu lakho 6o ……….
Priti 9:15 am on October 29, 2010 Permalink
Khub j sars ane sachu lakho 6o ……
Manan 9:59 am on February 26, 2011 Permalink
Direct to Heart