All Updates RSS
તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
-ખલીલ ધનતેજવી
વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી..
ક્યાક કશે બે ચાર મરે છે, ક્યાક કશે દસ બાર મરે છે. હિન્દુ મુસ્લિમ બન્ને સલામત, માણસ વારંવાર મરે છે. - શ્રી ખલીલ ધનતેજવી