All Updates RSS
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે, તમે કહો તો વાત કરું અંધકાર વિષે. -આદિલ મન્સૂરી
ડૉ. પી એ મેવાડા, 'સાજ' is discussing. Toggle Comments
ખૂબજ મજા આવી તમારી બ્લોગ સાઈટ પર. માણેલું વ્હે્ચવું એ પણ એક સાહિત્યિક સેવાજ છેને!
જંજીરમાં ખુશ્બૂ કદી જકડાય નહીં, રેતીથી સરિતા કદી બાંધી ન શકાય, “આદિલ” એ દિશામાં તમે કોશિશ ના કરો શબ્દોમાં કવિતા કદી બાંધી ન શકાય. – આદિલ મન્સૂરી
ડૉ. પી એ મેવાડા, 'સાજ' 4:36 pm on July 6, 2010 Permalink
ખૂબજ મજા આવી તમારી બ્લોગ સાઈટ પર. માણેલું વ્હે્ચવું એ પણ એક સાહિત્યિક સેવાજ છેને!